Gujarati News

Gujarati News

News of Saturday, 6th October 2018

જામનગરના રણજીતપરમાં દે ધનાધન 3.5 ઇંચ વરસાદ :બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ

જામનગરના રણજીતપરમાં સાડા ત્રણ ઇંચ જેટલો વરસાદ ખાબક્યો છે જયારે બાલંભા અને ધ્રોલ પંથકમાં અડધો ઇંચ જેટલો વરસાદ થયો છે.

 અરબી સમુદ્રમાં લો ડિપ્રેશનને કારણે વરસાદ થયો છે. આ સાથે માછીમારોને આગામી 36 કલાક સુધી દરિયો ન ખેડવા માટે સૂચના આપવામાં આવી છે

(10:39 pm IST)