Gujarati News

Gujarati News

News of Friday, 6th September 2019

જુનાગઢ ગણપતિ ઉત્સવમાં સ્વચ્છતાના શપથ લેવડાવતા મ્યુ.કમિશ્નર સુમેરા

જુનાગઢ સંવાદ કોમ્પલેક્ષ વેપારી મંડળ આયોજીત ગણપતિ મહોત્સવમાં અંબાજી મંદિર ગિરનારના મહંત મોટાપીરબાવા તનસુખગીરીબાપુ, મ્યુ. કમિશ્નર તુષાર સુમેરા, પત્રકાર ધીરૂભાઇ પુરોહીત, મનિષ ત્રિવેદી તેમજ મારૂતિ કુરિયરના સંચાલક ખીમજીભાઇ મોકરીયા, સલીમભાઇ માડમ,દવે ચશ્માઘર વાળા શૈલેષભાઇ દવે સહીતનાએ ગણપતિબાપાની આરતી કરી સ્વચ્છ જુનાગઢના શપથ લઇ કમિશ્નરશ્રી દ્વારા શહેરમાં ચાલી રહેલ સ્વચ્છતાની કાર્યવાહીને ટેકો જાહેર કર્યો હતો.

(1:18 pm IST)