Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

જામનગરમાં હાર્દિક પટેલને સમર્થન:કોંગ્રેસ દ્વારા સરકારને સદબુદ્ધિ માટે મહાત્મા ગાંધીજીને આવેદન અપાયું

જામનગરમાં હાર્દિક પટેલના ઉપવાસ મામલે રોજ રોજ નવા કાર્યક્રમો જનતાને જોવા મળી રહ્યા છે. સરકારને સદબુદ્ધિ મળે તે માટે આજ રોજ જામનગર કોંગ્રેસ દ્વારા મહાત્મા ગાંધીજીની પ્રતિમાને આવેદન પત્ર અર્પણ કરીને નવો ચીલો ચાતર્યો છે. સમયે કાલાવડ ના MLA સહિત કોંગ્રેસના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા .

-- 

(12:11 am IST)