Gujarati News

Gujarati News

News of Thursday, 6th September 2018

દ્વારકામાં જન્માષ્ટમીની ભવ્યાતીભવ્ય ઉજવણીઃ કાના વિચારમંચ દ્વારા ભવ્ય શોભાયાત્રા

કાના વિચાર મંચ દ્વારા દ્વારકા મુકામે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ યાત્રામાં કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી હંસરાજ આહીર, રાજયના કેબીનેટ મંત્રી શ્રી વાસણભાઇ આહીર, ભાજપના સાંસદ પુનમબેન માડમ, ધારાસભ્ય રી અમરીશભાઇ ડેર, રાજકોટ ભાજપના અગ્રણી નાગદાનભાઇ ચાવડા સહીત ભારતભરના હજારો યાદવો જોડાયા હતા. તેની યાદગાર તસ્વીર. (તસ્વીરઃ અકિલા ફેસબુકના શ્રોતા રાજાભાઇ આહીર દ્વારા)  (૪.૨)

 

(12:55 pm IST)