Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

ભાવનગરમાં કોરોનાના ૧૪ કેસઃ ૭૩ દર્દીઓ ડિસ્‍ચાર્જ

ભાવનગર, તા.૬: ભાવનગરમાં કોરોનાના વધુ ૧૪ કેસ નોંધાયા છે. જયારે ૭૩ દર્દીઓ ડિસ્‍ચાર્જ થયેલ છે. જેમાં ભાવનગર શહેરમાં ૧૨ અને ભાવનગર ગ્રામ્‍યમાં ૨ કેસ નોંધાયા છે. ભાવનગર શહેરમાંથી ૬૯ દર્દીઓ અને ભાવનગર ગ્રામ્‍યમાંથી ૪ દર્દી સહિતᅠ કુલ ૭૩ᅠ ડિસ્‍ચાર્જ થયેલ છે. હવે ભાવનગરમાં કોરોનાના એક્‍ટિવદર્દીઓની સંખ્‍યાᅠ ૧૨૬ᅠ રહેવા પામી છે.

(10:33 am IST)