Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

જામનગર વોર્ડ નં. ૨માં અન્નોત્સવ દિવસ કાર્યક્રમ યોજાયો

જામનગર : અન્નોત્સવ દિવસ કાર્યક્રમ વોર્ડ નં.- ૨ મા શાળા નંબર ૩૨/૫૦ મા યોજાયેલ તેમા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ લાભાર્થીઓ સાથે કરેલ લાઇવ સંવાદ કાર્યક્રમ વોર્ડના કોર્પોરેટરો જયેન્દ્રસિંહ ઝાલા, જયરાજસિંહ જાડેજા, ડિમ્પલબેન રાવલ, વોર્ડ પ્રભારી દિનેશભાઇ ગજરા. વોર્ડ પ્રમુખ પ્રજ્ઞેશ ભટ્ટ. મહામંત્રી સી.એમ.જાડેજા, શહેર મંત્રી ભાવિશાબેન ધોળકિયા, શહેર યુવા ઉ.પ્રમુખ જયદીપસિંહ ઝાલા, શહેર મહીલા મો. કોષાધ્યક્ષ વર્ષાબેન રાઠોડ વિગેરે દ્વારા નિહાડવામાં આવ્યો હતો.  વોર્ડ ઉ.પ્રમુખ ગજુભા જાડેજા, વોર્ડ મંત્રીઓ પી.એલ.વસાણીયા, હિરેનભાઇ ઝાલા. અરૂણાબા જાડેજા. શહેર કારોબારીના સભ્યો દિલીપસિંહ જાડેજા, ભરતસિંહ જાડેજા. કાર્યકર્તાઓમા ધમિંષ્ઠાબેન ભટ્ટી, વિજયસિંહ સોઢા, કુલદીપસિંહ ઝાલા, અતુલભાઇ સોલંકી તથા શાળાના પ્રિન્સિપાલ મુકેશભાઇ પુજારા તથા લાભાર્થીઓ ઉપસ્થિતી રહી કાર્યક્રમ નિહાળ્યો હતો અને લાભાર્થી ઓને રાશનકિટનુ વિતરણ કર્યું હતું, આ તકે શાળાના પ્રિન્સિપાલ શિક્ષકો વોર્ડના કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.

(12:54 pm IST)