Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ટંકારામાં અયોધ્યાની ઐતિહાસિક ઘડીના વધામણા

ટંકારાઃ રાજભાઈ ગરબી મંડળ દ્વારા અયોધ્યામાં શ્રી રામ મંદિરના શિલાન્યાસઙ્ગ પ્રસંગે લાડુ વેચ્યા. ત્રણ હાટડી રામજી મંદિરમાં રામધુન તથા આરતી યોજાઇ હતી. રાજુભાઈ ચોક જયશ્રી રામના નારા ગુંજી ઉઠેલ . ગોવિંદભાઈઙ્ગ આશર ,ગોપાલભાઈ કટારીયા માજી સરપંચ કાના ભાઈ ત્રિવેદી વિગેરે ઉપસ્થિત રહેલ. ટંકારાના ત્રણ હાટડી રામજી મંદિર ખાતે ધૂનનો કાર્યક્રમ યોજાયેલ . બહોળી સંખ્યામાં લોકોએ દર્શનનો લાભ લીધેલ. મહંત શ્રી રામદાસ બાપુ દ્વારા મહાઆરતી કરાયેલ. (તસ્વીરઃ હર્ષદરાય કંસારા-ટંકારા)(

(11:55 am IST)