Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

ભાવનગરના ઉદ્યોગપતિ દ્વારા ૧ કિલો ચાંદીની ઇંટ શ્રી રામ ભગવાનના ચરણોમાં અર્પણ

ભાવનગર : પ્રતિષ્ઠિત ઉદ્યોગપતિ મેહુલભાઇ તંબોલી એ શ્રી રામ જન્મભૂમિ મંદિરના શિલાન્યાસ પ્રસંગે ૧ કિલો ચાંદીની ઇંટ શ્રીરામ ચરણોમાં અર્પણ કરી ઐતિહાસિક દિનને ભાવનગર જિલ્લા માટે યાદગાર બનાવ્યો હતો. (તસ્વીર : અહેવાલ - મેઘના વિપુલ હિરાણી- ભાવનગર)

(11:52 am IST)