Gujarati News

Gujarati News

News of Thursday, 6th August 2020

જામજોધપુરના શ્રી કનકેશ્વર મહાદેવ મંદિરે મિઠાઇનું વિતરણ

જામજોધપુર : કનકેશ્વર મહાદેવ મંદિરે પણ શ્રી રામજન્મભૂમિ શિલાન્યાસ વિધિને લઇને ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મીઠાઇ વહેચી ફટાકડા ફોડી રામ જન્મભૂમિના શિલાન્યાસ પ્રસંગને વધાવવામાં આવ્યો હતો અને મંદિરમાં જયશ્રી રામના નાદ ગુંજ્યા હતાં. (તસ્વીર : દર્શન મકવાણા-જામજોધપુર)

(11:46 am IST)