Gujarati News

Gujarati News

News of Saturday, 6th July 2019

ગિરનાર પર્વત પર નિર્વાણ લાડુ વિવાદમાં સંતોની માંગણીનો સ્વીકાર :હવે લાડુ નહીં લઈ જવા દેવાય :કલેકટરનો હુકમ

જૂનાગઢ ;ગરવા ગિરનાર પર્વત ઉપર નિવાર્ણ લાડુના વિવાદનો ઉકેલ આવ્યો છે આખરે નિર્વાણ લાડુ વિવાદ માં સંતોની વ્યજબી માંગણીનો વિજય થયો  છે અને  લાડુ ગત વર્ષ ની જેમ ગિરનાર ઊપર નહિ લઇ જવા દેવાય તેવો કલેકટર દ્વારા હુકમ કર્યો છે આ નિર્ણંય બાદ સંતોએ તંત્રનો આભર માન્યો છે અને ધર્મનો વિજય થયો તેમ છતા પણ ગિરનાર ઊપર અમારા ધર્મ સ્થાનમાં પૂરતો પોલીસ બંદોબસ્ત ફાળવવા સંતોએ માંગણી કરેલ છે

(8:15 pm IST)