Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જામનગર શહેરમાં કોરોનાએ હાહાકાર મચાવ્યો : વધુ 9 દર્દીઓના મોત :નવા 397 પોઝિટિવ કેસ : વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં આજે કોરોના વિસ્ફોટ થયો છે, આજે વધુ 9 દર્દીઓનો કોરોનાએ જીવ લીધો છે , કોરોનાના નવા 397 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 301 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે  અત્યાર સુધીમાં કુલ 3,44,835 સેમ્પલ લેવાયા છે

(6:49 pm IST)