Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કહેર વર્તાવ્યો : વધુ 8 દર્દીઓના મોત : નવા 332 કેસ નોંધાયા : વધુ 277 દર્દીને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાએ કાળોકેર વર્તાવ્યો છે આજે વધુ 8 દર્દીઓના કોરોનાથી મોત થયા છે આજે કોરોનાના નવા 332 કેસ નોંધાયા છે જયારે છેલ્લા  24 કલાકમાં વધુ 277 દર્દીને ડિસ્ચાર્જ  કરાયા છે,અત્યાર સુધીમાં કુલ 2,57,264 સેમ્પલ લેવાયા

(6:48 pm IST)