Gujarati News

Gujarati News

News of Monday, 6th April 2020

જામનગરમાં જામસાહેબે દિપ પ્રગટાવ્યા

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગર : કોરોના મહામારી સામે લડવા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીએ કરેલ આહવાન મુજબ જામનગરના જામસાહેબે રાત્રે ૯ કલાકે દિપ પ્રાગટય કરેલ તે પ્રસંગની તસ્વીર.

(4:06 pm IST)