Gujarati News

Gujarati News

News of Saturday, 6th April 2019

પોરબંદર માણેક ચોકના પ૦૦ થી વધુ વેપારીઓ મતદાનનો બહિષ્‍કાર કરશે

પોરબંદરઃ  મોણેક ચોક તથા આજુબાજુના  પ૦૦ થી વધુ વેપારીઓ લોકસભાની ચૂંટણીનો  બહિષ્‍કાર કરવાનો નિર્ણય કરેલ છે. ડ્રિમલેન્‍ડ સીનેમાથી માણેક ચોક વોટીંગ ઝોન અને નો પાર્કીગ ઝોન જાહેર કર્યા બાદ વેપારીઓના ધંધા ઉપર માઠી અસરના પ્રશ્ને મુખ્‍યમંત્રી સુધી રજુઆતો કરવા છતા  દાદ ન મળતા મતદાનનો બહિષ્‍કાર કરવાનું વેપારીઓએ નકકી કરી લીધુ છે.

 

(9:12 am IST)