Gujarati News

Gujarati News

News of Monday, 6th March 2023

ધોરાજીમાં વ્યાજબી ભાવના પરવાનેદારોની મીટીંગ યોજાઇ

 ધોરાજી : મામલતદાર ધોરાજીના અધ્યક્ષ સ્થાને તાલુકાના વાજબી ભાવના પરવાનેદારોની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું.જેમાં તેઓને ઈ. શ્રમ કાર્ડની કામગીરી લક્ષ્યાંકના ધોરણે કરવા સૂચના આપવામાં આવી અને દરરોજ કરેલ કામગીરીનો અહેવાલ કચેરી પર કરવા જણાવ્યું હતું.(તસ્વીર-અહેવાલ : ધર્મેન્દ્ર બાબરીયા ધોરાજી)

(2:14 pm IST)