Gujarati News

Gujarati News

News of Monday, 6th February 2023

નેપાળમાં કાલથી પૂ.મોરારીબાપુના વ્‍યાસાસને શ્રીરામ કથા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૬ : આવતીકાલથી નેપાળમાં પૂજ્‍ય મોરારીબાપુની રામકથા શરૂ થશે. જેનું જીવંત પ્રસારણ આસ્‍થા ચેનલમાં આવશે.

(1:22 pm IST)