Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર જિલ્લાના ગ્રામ્યમાં કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી :વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર જિલ્લાના ગ્રામ્યમાં આજે કોરોનાનો નવો એકપણ કેસ નોંધાયો નથી, જયારે છેલ્લા  છેલ્લા 24 કલાકમાં વધુ 2 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 14 છે, અત્યાર સુધીમાં કુલ 1,71,233 સેમ્પલ લેવાયા છે

(6:55 pm IST)