Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

જામનગર ભાજપ મહામંત્રી ગોપાલ સોરઠીયા ઇજાગ્રસ્ત હોવા છતાં વ્હીલચેરમાં ચૂંટણીનું ફોર્મ ભરવા પહોંચ્યા

જામનગર :.. જામનગર મહાનગરપાલિકાની ચૂંટણી પૂર્વે આજે નામાંકન ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ભાજપ-કોંગ્રેસ પક્ષ સહિતના ઉમેદવારો પોતાના ફોર્મ ભરવા માટે લાગી ગયા છે ત્યારે જામનગર શહેર ભાજપના મહામંત્રી ગોપાલ સોરઠીયા ઇજાગ્રસ્ત હોવા છતાં વ્હીલચેરમાં ફોર્મ ભરવા પહોંચ્યા હતાં. (અહેવાલ : મુકુંદ બદિયાણી- તસ્વીર કિંજલ કારસરીયા જામનગર)

(1:01 pm IST)