Gujarati News

Gujarati News

News of Saturday, 6th February 2021

શ્રી સોમનાથ મહાદેવની આરતીના ૩૨૩ દિવસ બાદ પ્રત્યક્ષ દર્શન કરતા ભાવિકો

પ્રભાસ પાટણ : ભારત બાર જ્યોર્તિલિંગ પ્રથમ સોમનાથ મહાદેવ મંદિર દર્શન ૧૯ માર્ચ સંધ્યા આરતી બાદ કોરોના કારણે બંધ રહ્યા બાદ અને ૮ જૂન ૨૦થી દર્શન ખુલ્યા પરંતુ ભકતો માટે આરતી દર્શન બંધ રખાયા હતા જે આજરોજ નિયત નિયમો સાથે આરતી દર્શન ૩૨૩ બાદ ખુલતા વહેલી સવારના ૬ વાગ્યાથી ભગવાન ભોળાનાથના મંદિર ેરાજ્ય - પરપ્રાંતના શ્રધ્ધાળુ ભાવિકો ઉમટયા હતા. (તસ્વીર - અહેવાલ : મીનાક્ષી ભાસ્કર વૈદ્ય - પ્રભાસપાટણ)

(11:31 am IST)