Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

જામનગર સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રાધારમણ સ્વામીની પાલખીયાત્રા

જામનગર : બેડીનાકા પાસે આવેલા સ્વામિનારાયણ મંદિરના કોઠારી સ્વામી રાધારમણ સ્વામીના દેહવિલય બાદ બુધવારે સવારે સ્વામિનારાયણ મંદિર બેડીનાકાથી પાલખિયાત્રા નીકળી હતી. આ પાલખિયાત્રામાં જામનગરના મેયર હસમુખભાઈ જેઠવા, સ્ટેન્ડિંગ ચેરમેન સુભાષ જોશી,શાસકપક્ષના નેતા દિવ્યેશ અકબરી સહિતના શ્રેષ્ઠીઓ અને હરિભકતો જોડાયા હતા.(અહેવાલ : મુકુંદ બદિયાણી, તસવીર : કિંજલ કારસરીયા, જામનગર)

(3:51 pm IST)