Gujarati News

Gujarati News

News of Wednesday, 6th February 2019

સુરેન્દ્રનગર કોઝવે રોડ ડામરથી મઢવા ડાયવર્ઝન કરાયું

 વઢવાણઃ સુરેન્દ્રનગર કોઝવે રોડ પર ડામર પાથરવા પ્રાશ્વદર્શન ફલેટના રહીશો અશોક જી. પારેખે માંગણી કરી છે. હાલ આંબેડકર ચોકથી જોરાવરનગર જવા માટે તાકીદેપુલ બનાવવાની પણ તાતી જરૂરીયાત છે. જયાં સુધી પુલ ન બને  ત્યાં સુધી ડાયવર્ઝન બનાવવાની માગણી કરેલ છે. તસ્વીરમાં નગરપાલીકા દ્વારા ડાયર્વઝનની કામગીરી ચાલુ કરેલ છે જે તસ્વીરમાં નજરે પડે છે. (૧૧.૩)

(11:34 am IST)