Gujarati News

Gujarati News

News of Wednesday, 6th January 2021

જામનગર શહેરમાં કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા : વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા

જામનગર : જામનગર શહેરમાં  આજે કોરોનાના નવા 14 પોઝિટિવ કેસ નોંધાયા છે, જયારે છેલ્લા 24 કલાકમાં વધુ 9 દર્દીઓને ડિસ્ચાર્જ કરાયા છે, હાલમાં મૃત્યુઆંક 21  છે, અત્યાર સુધીમાં કુલ 1,91,659 સેમ્પલ લેવાયા છે 

(9:04 pm IST)