Gujarati News

Gujarati News

News of Monday, 6th January 2020

પાકિસ્તાન જેલમુકત આંધ્રપ્રદેશનાં ર૦ માછીમારો બુધવારે વેરાવળ પહોંચશે

તસ્વીરમાં જેલમુકત માછીમારો નજરે પડે છે.

રાજકોટ, તા., ૬: પાકિસ્તાન જેલમુકત આંધ્રપ્રદેશના ૨૦ માછીમારો બુધવારે વેરાવળ આવી પહોંચશે.

વાઘા બોર્ડરે માછીમારોનો કબ્જો લેવાયા બાદ વડોદરાથી ખાસ બસ દ્વારા ફીશરીઝ વિભાગની મુખ્ય કચેરી વેરાવળ હોવાથી ત્યાં લવાશે. જયાંથી તેઓને આંધ્રપ્રદેશ મોકલવામાં આવશે.

(11:45 am IST)