Gujarati News

Gujarati News

News of Monday, 5th December 2022

સાવરકુંડલા પંથકમાં ર.પની તિવ્રતાનો ભુકંપ

સાવરકુંડલા તા.પ : મીતીયાળા સહિત આજુબાજુના ગામમાં ભુકંપનો હળવો આંચકો  અનુભવાયો હતુ. થોડીવાર નાસભાગ મચી જવા પામેલ હતી. સાવરકુંડલાથી ર૦ કિલોમીટર દુર આવેલ મીતીયાળ અભરામપરા કૃષ્‍ણ ગઢ સહિતના આજુબાજુના ગામમાં આજે સાંજે ૮.૩૬ કલાકે ભુકંપનો હળવો આંચકો આવતા થોડીવાર નાસભાગ મચી જવા પામેલ હતી. આ ભુકંપના હળવા આંચકાથી નુકસાન થયેલ નથી. પરંતુ નાના આ ભુકંપનો આંચકો ર.પની તીવ્રતાનો હોવાનું જિલ્લા કલેકટરે કહેલ હતુ.

(2:36 pm IST)