Gujarati News

Gujarati News

News of Wednesday, 5th December 2018

વિરપુરમાં વઘાસિયા પરિવારનું સ્નેહમિલન

 ગોંડલઃ વિરપુર (જલારામ) ખાતે વઘાસીયા પરિવારનું સ્નેહ મિલન યોજાયું હતું. વિરપુર સંગઠનના તમામ સભ્યોને સમસ્ત વઘાસીયા પરિવાર વલારડી વતી અભિનંદન પાઠવેલ તેમજ આ રીતે સાંકળની માફક એકમેકમાં પરોવાઇ જવા જણાવ્યું હતું. પરિવારના સભ્યો ૪૦૦ થી પ૦૦ લોકોએ સ્નેહ મિલન કાર્યક્રમનો લાભ લીધો હતો. સ્નેહ મીલન યોજાયું તે તસ્વીર.

(1:45 pm IST)