Gujarati News

Gujarati News

News of Tuesday, 5th November 2019

ગિરનારની પરીક્રમાના પરીક્રમાર્થીઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૃઃ ગોરક્ષનાથ આશ્રમ - શેરનાથબાપુના અન્નક્ષેત્રમાં ભાવિકોની ભારે ભીડ

જુનાગઢ  :  તા. ૮ થી શરૂ થતી પરીક્રમાના ભાવિકોનું તળેટી ખાતે આગમન થતાં તળેટીમાં આવેલા અનેક આશ્રમો, ધર્મશાળાઓ અને રાવટીઓમાં અન્નક્ષેત્ર શરૂ થઇ ગયા છે. ગોર ક્ષનાથ આશ્રમ ખાતે પુજય શેરનાથબાપુના માર્ગદર્શન હેઠળ ચાલતા આાક્ષેત્રમાં ભાવિકોની ભારે ભીડ જોવા મળી રહી છે. આ કાયમી ચાલતા અનનેત્રમાં પરીક્રમા દરમ્યાન વધારાની વ્યવસ્થા શરૂ કરી આવનાર ભાવિકોને સહેલાઇથી ભોજન પ્રસાદ મળે તેવું સુંદર આયોજન કરવામાં આવ્યું છે... દરરોજ હજારો ભાવિકો હરીહર કરી રહ્યા છે.

(11:52 am IST)