Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

પ્રવાસન મંત્રી જવાહર ચાવડા એ તેમના ધર્મ પત્ની સાથે તરણેતર ના વિશ્વ વિખ્યાત ભાતીગળ મેળા માં

જૂનાગઢ ના વતની પ્રવાસન મંત્રી જવાહર ચાવડા એ તેમના ધર્મ પત્ની સાથે તરણેતર ના વિશ્વ વિખ્યાત ભાતીગળ મેળા માં સાથી મંત્રી શ્રી ઈશ્વરસિંહ સાથે હાજરી આપીહતી તેમજ ત્રિનેત્રેશ્વર મહાદેવ ના દર્શન કરી ધન્યતા અનુભવી.તે વેળાની તસ્વીર

(4:02 pm IST)