Gujarati News

Gujarati News

News of Thursday, 5th September 2019

જુનાગઢનાં પુરીબાપુની સાહસિકતા મગર અને સાપને પકડીને જંગલમાં છોડી દીધા

જુનાગઢ : ભવનાથ રૂદ્રેશ્વર જાગીર ભારતી આશ્રમ ઇન્દ્ર ભારતીબાપુના આશ્રમમાં રહેતા પુરીબાપુની સાહસિકતા જોવા મળી હતી. મગર અને કાળોતરા ને પકડી પાડી જંગલમાં છોડી દીધા હતાં. (અહેવાલ : વિનુ જોષી, તસ્વીર : મુકેશ વાઘેલા જુનાગઢ)

(1:07 pm IST)