Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

કુતિયાણાના છાત્રાવા અને નેરાણા વચ્ચે કોઝવેમાંથી પસાર થતા બાઇકસવાર શિક્ષકનું પાણીમાં તણાઈ જતા મોત

પોરબંદર : કુતિયાણાના છાત્રાવા અને નેરાણા વચ્ચેકોઝવેમાંથી પસાર થતા બાઈક સવાર એક શિક્ષક પાણીના પ્રવાહમાં તણાઈ જતા તેનું મોત નીપજ્યું છે તેમની લાશને ગ્રામજનોએ બહાર કાઢીને 108 એમ્બયુલન્સને જાણ કરી હતી

(8:49 pm IST)