Gujarati News

Gujarati News

News of Wednesday, 5th August 2020

શ્રીરામ મંદિર શિલાન્યાસ વિધિ માટે કુંવરજીભાઇએ હનુમાન ચાલીસાના પાઠ કર્યા

જસદણ, તા., પઃ જસદણ વિંછીયાના પંથકમાં આજે ભવ્યાતિભવ્ય શ્રીરામ મંદિરના નિર્માણ માટેની શિલાન્યાસ વિધિને લઇ ભારે હર્ષોલ્લાસ છવાયો છે.

ઠેર-ઠેર પ્રસાદ અને ખુશાલી છવાઇ છે આવા માહોલ વચ્ચે રાજયના કેબીનેટ મંત્રી કુંવરજીભાઇ બાવળીયાએ પોતાના નિવાસસ્થાન અમરાપુર ખાતે વહેલી સવારે પ્રભુશ્રી રામના ખાસ ભકત હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા.

(11:41 am IST)