Gujarati News

Gujarati News

News of Friday, 5th July 2019

ગિરનાર પર્વત ઉપર નિર્વાણ લાડુ ધરવા મામલે દિગમ્બર જૈન સંતો અને ભવનાથના સાધુ આમને-સામને

કલેકટરની અધ્ય્ક્ષતામાં બેઠક : બંને પક્ષોની રજુઆતો સાંભળી : કાલે નિર્ણય જાહેર કરશે

 

જૂનાગઢ : ગિરનાર પર્વત ઉપર દિગમ્બર જૈન સંતો દ્વારા નિર્વાણ લાડુ ધરવા સામે ભવનાથ સાધુ મંડળે વિરોધ નોંધાવ્યો હતો. જે અંગે જૂનાગઢ કલેકટરની અધ્યક્ષતામાં જૈન સંતો અને ભવનાથના સાધુઓની બેઠક યોજાઇ હતી. જેમાં બંને પક્ષોની રજુઆતો સાંભળી કલેકટરે આવતીકાલે નિર્ણય જાહેર કરવાની વાત કરી હતી. જે અંગે જૂનાગઢના ભવનાથના સાધુ-સંતોએ જણાવ્યું હતું કે નિર્વાણ લાડુ ગિરનાર પર ધરવામાં આવશે તો સમગ્ર પ્રાંતમાંથી સાધુ-સંતો જૂનાગઢમાં ઉમટી પડશે અને આંદોલન કરવામાં આવશે.

(10:12 pm IST)