Gujarati News

Gujarati News

News of Thursday, 5th July 2018

જામજોધપુરના ઘુનડાના પૂ.જેન્તીરામબાપાની ઉપસ્થિતિમાં ધર્મોત્સવ

જામજોધપુર : શ્રી સનાતમમંદિર લંડન મુકામે અંદરની દિનતા સાથે નેટ કનેકશન નામનો કાર્યક્રમ પૂ. ચિદાનંદ સરસ્વતીનું પૂ.મુનીજી પરમાર્થ નિકેતન ઋષિકેષ તેમજ સ્વામી ભગવતી સરસ્વતી દ્વારા યોજાયેલ. જે કાર્યક્રમમાં દિપપ્રાગટય વિનોદભાઇ પોપટ, સનાતન મંદિર પ્રેસીડન્ટ વિભુતિબહેન રાજરાજેશ્વર ગુરૂજી શ્રી જેન્તીરામ બાપા (હાલાર) વગેરેની ઉપસ્થિતિમાં કરવામાં આવેલ. આ કાર્યક્રમને માણવા વિશાળ સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

(11:44 am IST)