Gujarati News

Gujarati News

News of Sunday, 5th April 2020

સાળંગપુર હનુમાનજી મંદિર દીવડાઓથી ઝળહળી ઉઠ્યું

બોટાદના સાળંગપુરના હનુમાનજી મંદિરમાં પણ દીવડા પ્રગટાવવામાં આવ્યા છે. પ્રધાનમંત્રીની અપીલ બાદ 9 વાગ્યાથી દીવડા પ્રગટાવવામાં આવ્યા છે. સમગ્ર મંદિર પરિસર દીવાઓથી ઝળહળી ઉઠ્યુંહતું 

(9:54 pm IST)