Gujarati News

Gujarati News

News of Monday, 5th March 2018

દ્વારકા શ્રી સ્વામિનારાયણ મંદિરે હોળી-ધુળેટી ઉત્સવ

 જામનગર : દ્વારકામાં શનિવારે સ્વામિનારાયણ મંદિર ખાતે ફુલડોલ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. હોળી-ધુળેટીના પર્વ નિમિત ભગવાન સ્વામિનારાયણની મૂર્તિને પ્રાસંગિક શણગાર કરાયા હતાં અને ઉપસ્થિત ફોટો સાથે દ્વારકા સ્વામિનારાયણ મંદિરના કોઠારી અક્ષર સ્વામિ સહિતના સંતો-મહંતોએ ફૂલડોલ ઉત્સવ ઉજવ્યો હતો. (તસ્વીર : કિંજલ કારસરીયા-જામનગર)

(1:14 pm IST)