Gujarati News

Gujarati News

News of Tuesday, 5th February 2019

ધોરાજી સ્વામીનારાયણ મંદિરે શાકોત્સવ

ધોરાજી : સ્વામીનારાયણ મંદિર ખાતે સ્વામી શ્રી અર્પવમુનિ સ્વામીની અધ્યક્ષામાં શાકોત્સવ યોજાયો. હજારો હરિભકતો હાજર રહી મહાપ્રસાદનો લાભ લીધો . બીએનએસ સંસ્થાના પૂ. અર્પુવમુનિ સ્વામી અને પૂજય કલ્યાણમૃર્તિ સ્વામી અને પૂજય પ્રસન્નાવંદન સ્વામી જુનાગઢ મંદીરના ભંડારી સ્વામીઓએ પોતાના પ્રવચનમાં દુઃખનો દેહાત સુખનો સુર્યોદય અને વ્યસ છોડો તેના પર અમૃતવાણીમાં જણાવેલ હતું. આ તકે ધોરાજી પૂ. અર્પૂવમુનિ સ્વામીએ શાકોત્સવનો મહીમા સમજાવેલ અને શાકોત્સવએ સ્વયં ભગવાન સ્વામીનારાયણે પ્રારંભ કરાવેલ ઉત્સવ છે. ભજન સાથે ભોજન કરી હજારો હરિભકતોએ એકીસાથે પ્રસાદ લીધો હતો. શાકોત્સવ યોજાયો તે તસ્વીર.

(11:23 am IST)