Gujarati News

Gujarati News

News of Tuesday, 4th December 2018

ભાવનગરમાં અનાજ વિતરણ

 ભાવનગર : વિધવા બહેનોને વિનામુલ્યે અનાજનું વિતરણ વિશ્વેશ્વર ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા રામદેવપીર ગરીબપરાવાળાના સહયોગથી કરવામાં આવ્યુ હતુ. શ્રી વિનુભાઇ ગોસ્વામી અને સેવાભાવીઓ દ્વારા આ ટ્રસ્ટ દ્વારા જરૂરીયાતમંદોને અનાજ વિતરણ કરાયુ હતુ.(૪૫.૨)

(2:48 pm IST)