Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

મહા વાવઝોડાનાં ખતરા વચ્ચે રાત્રે જામનગર માં પણ ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ

જામનગર : મહા વાવઝોડાનાં ખતરા વચ્ચે આજે મોડીસાંજે 7,51 વાગ્યે જામનગર અને કાલાવડ પંથકમાં 3,7ની તીવ્રતાનો ભૂકંપનો આંચકો અનુભવાતા લોકોમાં ફફડાટ ફેલાયો છે કાલાવડ તાલુકાના સાત ગામો અને જામનગર પંથકના ગામોમાં 3,7ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો જામનગર શહેરમાં પણ ધરા ધ્રુજી ઉઠતા લોકો ઘરની બહાર દોડી આવ્યા હતા ભૂકંપનું કેન્દ્ર બિંદુ જામનગરથી સાઉથ ઇસ્ટ 27 કિમિ,નોંધાયું

(9:47 pm IST)