Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

જસદણ પંથકમાં વરસાદઃ મગફળીને નુકશાન

 જસદણઃ જસદણના વિરનગર ગામે શનિવારે વરસાદ વરસતા ખેડૂતોને મગફળીના તૈયાર પાકમાં જબરી નુકશાની આવે એવુ જાણવા મળેલ છે. વિરનગર ગામના આગેવાન પરેશભાઇ રાદડીયાના જણાવ્યા મુજબ ગામના ખેતર વાડીઓમાં હજુ પણ ૩૦ થી ૩૫ ટકા મગફળી પડી છે. એમા ખેડૂતોને નુકશાન થવાની સંભાવના છે. (તસ્વીરઃ હુસામુદ્દીન કપાસી)

(12:06 pm IST)