Gujarati News

Gujarati News

News of Monday, 4th November 2019

ગોંડલઃ ચબુતરા ઉપર મોરનું સ્થાપન

ગોંડલઃ જમનાબાઇ હવેલીની બાજુમાં ચબુતરા ઉપર મોર સ્થાપના સ્ટેશન પ્લોટમાં જમનાબાઇ હવેલી પાસે ચબુતરા ઉપર ગો. વા. સવિતાબેન ભનુભાઇ  ચૌહાણના સ્મૃતી રૂપે જેને ૬૦ વર્ષ નિસ્વાર્થભાવે સ્મૃતી રૂપે નીતા મનસુખલાલ સોજીત્રા તથા જમનાબાઇની ડોશી મંડળ તરફથી ચબુતરા ઉપર મોર બેસાડેલ છે. નીતાબેન મોરનું ડ્રોઇંગ કરી ચોપડા દરેક હવેલીમાં આપેલ છે. ચબુતરા ઉપર મોરનું સ્થાપન કરવામાં આવ્યું તે તસ્વીર.

(11:49 am IST)