Gujarati News

Gujarati News

News of Friday, 4th September 2020

વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીએ પુરગ્રસ્ત વિસ્તારોના પ્રશ્નો સાંભળ્યા

કેશોદ : વિધાનસભા વિરોધ પક્ષના નેતા પરેશભાઇ ધાનાણી પુરગ્રસ્ત જુનાગઢ-ગીર સોમનાથ જીલ્લાના એક દિવસના પ્રવાસે છે. આજે તેમણે કેશોદ-ઘેડ વિસ્તારના પુરગ્રસ્ત ખેડૂતો અને લોકોના પ્રશ્નો સાંભળ્યા હતાં. જે તસ્વીરમાં નજરે પડે છે. (તસ્વીર-અહેવાલ : કિશોરભાઇ દેવાણી-કેશોદ

(12:58 pm IST)