Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

જૂનાગઢમાં કાળમુખો કોરોના ચાર લોકોને ભરખી ગયો : જિલ્લામાં વધુ 31 કેસ પોઝીટીવ

જૂનાગઢના બે , વંથલી અને વિસાવદરના એક એક દર્દીનું મોત : શહેરમાં નવા 19 કેસ, ગ્રામ્યમાં એક કેસ, કેશોદ-ભેસાણમાં ત્રણ-ત્રણ કેસ : મેંદરડા અને વંથલીમાં બે- બે કેસ અને વિસાવદરમાં એક કેસ નોંધાયો

જૂનાગઢમાં કાળમુખો કોરોના ચાર લોકોને ભરખી ગયો છે આજે જૂનાગઢ  જિલ્લામાં વધુ 31 કેસ પોઝીટીવનોંધાયા છે જેમાં  જૂનાગઢના બે , વંથલી અને વિસાવદરના એક એક દર્દીનું મોત : શહેરમાં નવા 19 કેસ, ગ્રામ્યમાં એક કેસ, કેશોદ-ભેસાણમાં ત્રણ-ત્રણ કેસ : મેંદરડા અને વંથલીમાં બે- બે કેસ અને વિસાવદરમાં એક કેસ નોંધાયોછે 

(11:09 pm IST)