Gujarati News

Gujarati News

News of Tuesday, 4th August 2020

પોરબંદર કન્ટેઇમેન્ટ વિસ્તારમાં પાણી ભરાવવાનો પ્રશ્ન

પોરબંદરઃ કે.કે. નગર તેમજ બોખીરા વિસ્તારમાં થતી કોરોના કન્ટેન્ટમેન્ટ વિસ્તારમાં વરસાદ બાદ પાણી ભરાતા પાણી જન્ય રોગોનાં ફેલાયએ માટે તે વિસ્તારમાં યોગ્ય લેવલીંગ કરી આપવા બાબતે આમ આદમી પાર્ટી કલેકટર તથા ચીફ ઓફીસરને રજુઆત કરી છે. કે.કે.કે. નગર તેમજ બોખીરા વિસ્તારમાં કોરોનાના કેસ વધતા જાય રહ્યા છે. તેમજ તે વિસ્તારમાં વરસાદ તેમજ રસ્તાના બનેલા હોવાને લીધે પાણીના તળાવો બની ગયા છે. તેમ રજુઆતમાં  જણાવેલ છે. વરસાદ ભરાયેલ પાણીની તસ્વીરો.

(11:34 am IST)