Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

વઢવાણ પંથકના ખેડૂતોએ મુખ્ય કેનાલમાંથી જાતે પાણી છોડ્યું :ધારાસભ્યની હાજરીમાં દરવાજા ખોલી નાખ્યા

સુરેન્દ્રનગર જિલ્લામાં વરસાદ ખેંચાતા વઢવાણ તાલુકાના ખેડૂતોએ નર્મદાની મુખ્ય કેનાલમાંથી જાતે પાણીને છોડ્યુ છે. સ્થાનિક ખેડૂતોએ બોટાદ બ્રાન્ચની કેનાલના વઢવાણના ધારાસભ્યની હાજરીમાં દરવાજા ખોલી નાખ્યા હતા

   વઢવાણ તાલુકાના ૧૫થી વધુ ગામોના ખેડૂતોને આ પાણીનો લાભ મળાનો છે. જિલ્લામાં વરસાદ  ખેંચાતા ખેડૂતોના પાકને નુકશાની જતા ખેડૂતો રોષે ભરાયા છે.

(12:30 am IST)