Gujarati News

Gujarati News

News of Saturday, 4th August 2018

પાકિસ્તાન જેલમાં કેદ ૨૭ માછીમારોને ૧૩મી ઓગષ્‍ટે છોડી મુકવામાં આવશે

પાકિસ્તાન જેલમાં કેદ કરાયેલા ૨૭ ભારતીય માછીમારોને ૧૩મી ઓગષ્‍ટે છોડી મુકવામાં આવશે. ભારતીય જળસીમામાં માછીમારી કરતી વખતે પાકિસ્તાન મરીન સિક્યુરીટી જન્સી દ્વારા માછીમારોને ઝડપી લેવામાં આવ્યા હતા.

(6:34 pm IST)