Gujarati News

Gujarati News

News of Monday, 4th June 2018

વંથલીની ઓજત નદીમાં ખનનની પ્રક્રિયા બંધ ન કરાય તો ર૯મીએ પ૦ લોકો આત્મ વિલોપન કરશે

 જુનાગઢઃ વંથલી નજીક ઓઝત નદીમાથી થતી રેતી ખનન રોકવાની માંગ સાથે આજેવંથલી ગામ સજજડ બંધ રહ્યુંહતું અને ચકકાજામ કરાતા પોલીસ દ્વારા ટીયરગેસના સેલ છોડવામાં આવ્યા હતા અને ધારાસભ્ય જવાહરભાઇ ચાવડા સહિતનાની અટકાયત કરવામાં આવી હતી. તસ્વીરમાં વંથલી હાઇ-વે ઉપર ચક્કાજામ, લાઠીચાર્જના દ્રશ્યો નજરે પડે છે. દરમિયાન ખનન પ્રક્રિયા બંધ ન કરાય તો તા. ર૯ મીએ પ૦ લોકો આત્મવિલોપન કરશે(અહેવાલઃ વિનુ જોષી, તસ્વીરઃ મુકેશ વાઘેલા, જુનાગઢ)(૬.ર૩)

 

(4:00 pm IST)