Gujarati News

Gujarati News

News of Tuesday, 4th May 2021

ઉનાના પીઢ પત્રકાર નવીનભાઇ જોષીના માતુશ્રીનું અવસાનઃ ટેલીફોનિક બેસણુ

ઉના : ગીરી નારાયણ બ્રાહ્મણ ચંદ્રાબેન જટાશંકર જોષી (ઉ.વ.૮૧) તે ઉનાના અકિલાના પત્રકાર તથા પ્રેસ કલબ ઓફ ઉનાનાં ઉપપ્રમુખ તથા ગીરીનારાયણ બ્રહ્મસમાજનાં પ્રમુખ ત્થા સમસ્ત બ્રહ્મ સમાજનાં ટ્રસ્ટી નવીનભાઇ જોષી તથા મહેશભાઇ (પુજારી સૂર્યમુખી હનુમાન મંદિર)ના માતૃશ્રી તથા રાકેશભાઇ, મેહુલભાઇના દાદીમાં તા. ૩ ના કૈલાસવાસી થયા છે. ટેલીફોનીક બેસણુ મો. નં. ૯૪ર૭૧ ૮૩૯૦૭ (નવીનભાઇ) મો. ૮૭૮૦૯ ૯પ૭૩૦, મહેશભાઇ મો. ૯૯ર૪૮ ૮૪૬૮૮ મો. નં. ૯૭રપ૭ ૪૩૧૧૧

(10:57 am IST)