Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

દામનગર પા.પુ. કચેરીની મુલાકાતે કુંવરજીભાઇ

દામનગરઃ કાળુભાર પાણી પુરવઠા બોર્ડની કચેરીની રાજયના પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઇ બાવળિયાએ મુલાકાત લીધી હતી. દામનગરને પુરતું પીવાનું પાણી વિતરણ પ્રશ્ને પાલિકા પ્રમુખ ગોબરભાઇ નારોલાએ પાણી પુરવઠા મંત્રીને  લેખિત રજુઆત કરતા દામનગરને પીવાના પાણી વિતરણમાં વધારો કરવા કાર્યપાલક ઇજનેરને સ્થળ ઉપરથી સૂચના આપવામાં આવી હતી. કુંવરજીભાઇ બાવળિયાએ પા.પુ. કચેરીની મુલાકાત લીધી તે તસ્વીર.

(11:58 am IST)