Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ગોંડલમાં ત્રિદીનાત્મક વિષ્ણુ યાગ

ગોંડલ : તા. ૨ થી ૪ મે (હરીજયંત, દશમ અને એકાદશી) એસજીવીપી ગુરૂકુલ રીબડા ખાતે ત્રિદિનાત્મક યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે. કોરોનાની મહામારીમાં ભગવાન સહુનું મંગલ કરે તથા વિશ્વમાં જલ્દીથી શાંતિનો સૂરજ ઊગે તેવી પ્રાર્થનારૂપે ૧૦,૦૦૦ જનમંગલના પાઠરૂપ પુરશ્ચરણ પૂર્ણ થતાં તેના દશાંશ હોમ તરીકે ૧૦૦૦ જનમંગલ પાઠની નામાવલી દ્વારા ત્રિદિનાત્મક વિષ્ણુ યાગ યોજાયેલ. (તસ્વીર : ભાવેશ ભોજાણી, ગોંડલ)

(11:55 am IST)