Gujarati News

Gujarati News

News of Monday, 4th May 2020

ઉનામાં હનુમાનને પુષ્પના વાઘા શ્રૃંગાર

 ઉના : શ્રી સ્વામિનારાયણ ગુરૂકુલ દ્રોણેશ્વરના પટાંગણમાં મારૂતિધામમાં હનુમાનજી મહારાજને સંસ્થાના અધ્યક્ષ પુજય માધવપ્રિયદાસજી સ્વામીની પ્રેરણાથી સંતો દ્વારા પુષ્પોના નયનરમ્ય વાઘાથી શૃંગાર કરાયો હતો તે તસ્વીર.

(11:46 am IST)