Gujarati News

Gujarati News

News of Saturday, 4th April 2020

માણાવદરમાં ગરીબોને ભોજન પીરસાયુ

 માણાવદરઃ માણાવદર બાગદરવાજા હોળી સમિતિ દ્વારા કોરોનાને લઇ લોકડાઉન સમયે ગરીબ અને મજુર વર્ગના લોકોને રોજીરોટીનો પ્રશ્ન છે તેવા પરિવારોને માણાવદર બાગદરવાજા હોળી સમિતિના સભ્યોએ આશરે ૩૦૦ જેટલા શ્રમિકોને વિનામુલ્યે ભોજન આપી ગરીબોની જઠરાગની ઠારી હતી લોકોડાઉન સુધી આ ભોજન સેવા ચાલુજ રહેવાનુ પણ જણાવેલ છે તસ્વીરમાં ગરીબોને ભોજન આપતા સમિતિના કાર્યકરો નજરે પડે છે. (તસ્વીરઃ ગીરીશ પટેલ-માણાવદર)

(11:42 am IST)